વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 68મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર તિરંગો
ફરકાવીને રાષ્ટ્રજોગ ભાષણ આપ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ લખેલું
ભાષણ નહીં વાંચીને આવું કરનારા તેઓ પ્રથમ વડાપ્રધાન બન્યા છે.
ભાષણ આપતી વખતે તેઓએ માથા પર છત્રી નથી રખાવી ઉપરાંત, બુલેટ પ્રૂફ
સિક્યોરિટી પણ નથી રખાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 68માં સ્વતંત્રતા
દિવસના પ્રસંગે ખરેખર જ ઇતિહાસ રચ્યો છે. આ એવો પ્રથમ પ્રસંગ હતો જ્યારે
દેશના સર્વોચ્ચ સરકારી મંચ પર વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment