પાણીગેટના પેટ્રોલ પંપથી ગંજખાના પોલીસ ચોકી તરફથી મોડી રાત્રે કહાર
મહોલ્લાની શ્રીજીની સવારી પસાર થઇ રહી હતી ત્યારે ટોળાએ પથ્થર મારો કર્યો
હતો. જેને પગલે તંગદીલી વ્યાપી જતાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા.
અને પથ્થરમારાની સાથે સાથે આગજની પણ થઇ હતી. પોલીસે ટોળાને વિખેરવા
ટીયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસે આ અંગે ટોળા સામે ગુનો નોંધ્યો છે. અને
11 વ્યક્તિની ઓળખ પણ કરી લીધી છે. Read More...
No comments:
Post a Comment