મોદી સામાન્ય રીતે પૂર્વાયોજિત એટલે કે પહેલાથી લખેલું ભાષણ આપતા
નથી. હવે આ સ્વતંત્રતા દિવસે પણ જો તે આમ જ કરે તો ઇતિહાસ રચી શકે છે.
મોદીએ પોતાનાં સલાહકારો અને ટોચનાં અધિકારીઓને કહ્યું છે કે તે લાલ કિલ્લા
પરથી દેશને સંબોધન કરતી વખતે કોઇ લેખિત કે પૂર્વાયોજિત સ્પીચનો ઉપયોગ નહીં
કરે. મોદીનાં આ નિર્ણયને કારણે અધિકારીઓની મુશ્કેલી એટલા માટે વધી શકે છે
કે અનેક દેશોનાં રાજદૂતો અને નેતાઓ આ કાર્યક્રમમાં હાજર હશે. Read More...
No comments:
Post a Comment