Monday, August 18, 2014

નંદ ઘેર આનંદ ભયો... કાળિયા ઠાકરને વધાવવા ઘેલી બનતી દ્વારકાપુરી

પ‌શ્ચિ‌મ ભારતના મહત્વના ર્તીથક્ષેત્ર દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો પ૨૪૦મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવા માટે દ્વારકા નગરીમાં અનેરો થનગનાટ જોવા મળે છે અને આજથી જ મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ અહીં આવી પહોંચ્યો છે તથા ત્રણ દિવસ દરમિયાન બે લાખ યાત્રીકો આવી પહોંચશે તેવું અનુમાન હોઇ સમગ્રપણે સલામતી સહિ‌તની વ્યવસ્થા માટે તંત્ર પણ ધમધમાટમાં પરોવાયું છે.
નંદ ઘેર આનંદ ભયો... કાળિયા ઠાકરને વધાવવા ઘેલી બનતી દ્વારકાપુરી
કૃષ્ણના જન્મદિવસ શ્રાવણ વદ આઠમના જન્માષ્ટમીના દિવસે તો અહીં દર્શનનો અનેરો લ્હાવો લેવા બહોળા પ્રમાણમાં ભાવિકોનો પ્રવાહ આવે છે. Read More..

No comments:

Post a Comment