Wednesday, August 20, 2014

RTOની દુકાન: તો, ગુજરાતની 45 કચેરીઓને વાગશે તાળાં, મલાઇદાર ચેકપોસ્ટ પર કાયમી ચેકડો

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારમાં ડૂબેલા આરટીઓને બંધ કરવામાં આવશે. તે પછી મોટા ભાગનું કામ ઓનલાઈન કરવામાં આવશે. ગડકરીના આ નિવેદન બાદ એક નવી ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે.
RTOની દુકાન: તો, ગુજરાતની 45 કચેરીઓને વાગશે તાળાં, મલાઇદાર ચેકપોસ્ટ પર કાયમી ચેકડો
આ નિર્ણય લેવાઇ જશે ત્યારે ગુજરાતમાં જ 45 જેટલી કચેરીઓને એક સાથે તાળાં વાગી જશે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ  કમિશનરથી માંડી સરહદી ચેકપોસ્ટ સુધી આખું નેટવર્ક છે. દરેક જિલ્લામથકે એક આરટીઓ કચેરી છે. સાથે જ, મલાઇદાર ગણાતી આ નોકરીને પણ બ્રેક વાગી જશે એવું લોકો માની રહ્યાં છે. 

No comments:

Post a Comment