પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે તેમના પુસ્તક "Strictly Personal:
Manmohan and Gursharan"માં ઘટ્ટસ્ફોટ કર્યો છે કે, ઈન્દિરા ગાંધીએ લાદેલી
કટોકટી દરમિયાન 'મનસ્વી ધરપકડો અને અટકાયતો'ને કારણે દેશમાં ભયનો માહોલ
સર્જાયો હતો.
પુત્રી દમનસિંહે લખેલા પુસ્તકમાં ડૉ. સિંહના વ્યક્તિત્વના બીજા પાસાનો પણ પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. Read More...
No comments:
Post a Comment