Monday, August 18, 2014

કટોકટીને કારણે દેશમાં ભયનો માહોલ ફેલાયેલો: ડૉ. મનમોહનસિંહ

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે તેમના પુસ્તક "Strictly Personal: Manmohan and Gursharan"માં ઘટ્ટસ્ફોટ કર્યો છે કે, ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન 'મનસ્વી ધરપકડો અને અટકાયતો'ને કારણે દેશમાં ભયનો માહોલ સર્જાયો હતો.
કટોકટીને કારણે દેશમાં ભયનો માહોલ ફેલાયેલો: ડૉ. મનમોહનસિંહ
પુત્રી દમનસિંહે લખેલા પુસ્તકમાં ડૉ. સિંહના વ્યક્તિત્વના બીજા પાસાનો પણ પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  Read More...

No comments:

Post a Comment