કેબીસીના શૂંટિગ માટે શુક્રવારે અમિતાભ બચ્ચન
સુરત આવી પહોંચ્યા હતાં. અને મોડિરાત્રી સુધી રિહર્સલ કરી રાત્રે અઢી
વાગ્યે બ્લોગ લખીને નિંદ્રાધિન થયા હતાં. ત્યારે વહેલી સવારે છ વાગ્યે બિગ
બી રોજની જેમ ઉઠિને યોગ પ્રાણાયમ જેવી દૈનિક ક્રિયાઓ કરી હતી.
સરસાણા ખાતે ચાલી રહેલા કેબીસીના રિહર્સલ દરમિયાન વંદેમાતરમ ગીત પર રિહર્સલ
ચાલી રહ્યું હતું. જેમા હાજર ઓડિયન્સને ઉભા રહેવા જણાવાયું હતું તે
દરમિયાન અમિતાભ બચ્ચનને ઓડિયન્સમાં જવા માટે કહેવાયું ત્યારે અમિતાભ ગુસ્સે
થઈને જણાવ્યું હતું કે, આ આપણું રાષ્ટ્રીય ગીત છે, તેની ગરિમા જળવાવી
જોઈએ, જો ગરિમા ન જળવાય તો મને જ એલિમિનેટ કરી નાખો. Read More..
No comments:
Post a Comment