ગુપ્તચર એજન્સીઝે ચેતવણી આપી છે કે,
લાલકિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ ભાષણ પર આતંકવાદી
હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. એજન્સીઝના કહેવા પ્રમાણે, મોદીના ભાષણ
દરમિયાન અથવા પહેલા પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો હુમલો કરી શકે છે.
ઈન્ટેલિજન્સ અધિકારીઓના કહેવા પ્રમાણે, "છેલ્લા વીસ વર્ષમાં કોઈપણ વડાપ્રધાન પર આટલું મોટું જોખમ ન હતું, જેટલું નરેન્દ્ર મોદી પર ઝળુંબી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઝે સુરક્ષા તંત્ર તથા ગૃહ મંત્રાલયને આ અંગે જાણ કરી છે. Read More..
સ્વતંત્રતા દિવસ પર નજર
ઈન્ટેલિજન્સ અધિકારીઓના કહેવા પ્રમાણે, "છેલ્લા વીસ વર્ષમાં કોઈપણ વડાપ્રધાન પર આટલું મોટું જોખમ ન હતું, જેટલું નરેન્દ્ર મોદી પર ઝળુંબી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઝે સુરક્ષા તંત્ર તથા ગૃહ મંત્રાલયને આ અંગે જાણ કરી છે. Read More..
No comments:
Post a Comment