ચેન્નાઈમાં ખાનગી ટુર્નામેન્ટ રમવા આવેલી શ્રીલંકાની અંડર-15 ક્રિકેટ ટીમને
ચેન્નાઈ છોડી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના કારણે ટીમ કોલંબો જવા
રવાના થઈ ગઈ છે. શ્રીલંકાની વેબસાઈટ પર નરેન્દ્ર મોદી અને જયલલિતા અંગેના અપમાનજનક લેખનો
અહીં ખાનગી ટુર્નામેન્ટ જેએમ હારુનમાં ભાગ લેવા માટે શ્રીલંકાની અંડર-15ની ટીમ આવી હતી. પરંતુ લંકા પ્રત્યે વધી રહેલા આક્રોશને કારણે સુરક્ષાના કારણોસર ટીમને ચેન્નાઈ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. આ ટીમ તા. 4-7 ઓગસ્ટ સુધી અહીં રહેવાની હતી, પરંતુ પોલીસની સૂચના બાદ સોમવારે સવારે ચેન્નાઈ છોડી દીધું હતું અને કોલંબો જવા રવાના થઈ ગઈ હતી. Read More..
શ્રીલંકાની અંડર-15 ટીમ કોલંબો પરત ફરી
અહીં ખાનગી ટુર્નામેન્ટ જેએમ હારુનમાં ભાગ લેવા માટે શ્રીલંકાની અંડર-15ની ટીમ આવી હતી. પરંતુ લંકા પ્રત્યે વધી રહેલા આક્રોશને કારણે સુરક્ષાના કારણોસર ટીમને ચેન્નાઈ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. આ ટીમ તા. 4-7 ઓગસ્ટ સુધી અહીં રહેવાની હતી, પરંતુ પોલીસની સૂચના બાદ સોમવારે સવારે ચેન્નાઈ છોડી દીધું હતું અને કોલંબો જવા રવાના થઈ ગઈ હતી. Read More..
No comments:
Post a Comment