Wednesday, August 13, 2014

15 ઓગસ્ટથી 24 લાખ મુસાફરોને રાહત, ST બસના ભાડામાં 10 ટકાના ઘટાડાની જાહેરાત

૧પમી ઓગસ્ટથી એસટી બસનાં ભાડાંમાં ૧૦ ટકાનો ઘટાડો અમલી બનાવાશે, જેની જાહેરાત વાહન વ્યવહારમંત્રી નીતિન પટેલ ગાંધીનગર ટાઉનહોલ ખાતે કરી છે. નીતિન પટેલ કહ્યું હતુ કે ભાડામાં ઘટાડાથી રોજ બસમાં મુસાફરી કરતા ૨4 લાખ મુસાફરો ફાયદો થશે.
15 ઓગસ્ટથી 24 લાખ મુસાફરોને રાહત, ST બસના ભાડામાં 10 ટકાના ઘટાડાની જાહેરાત
ભાડામાં ૧૦ ટકા ઘટાડાથી રાજ્યના મુસાફરોને વાર્ષિ‌ક ૧પ૦ કરોડની રાહત મળશે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં મુસાફર વેરામાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે સરકારને વર્ષે ૧પ૦ કરોડની આવક ગૂમાવવી પડશે. Read More...

No comments:

Post a Comment