વીતેલા સપ્તાહમાં બજારમાં મોટી
વોલેટાલિટી જોવા મળી, પરંતુ ત્યારબાદ પણ નિફ્ટીએ શાનદાર પ્રદર્શન દેખાડતા
2.5 ટકાનું રિટર્ન આપ્યું છે. જાણકારોના મતે સરકારની તરફથી ઉઠાવામાં આવેલા
પગલાંની અસર ભારતીય બજારની ચાલ પર જોવા મળી છે. સરકારના અગત્યના પગલાંથી
બજારમાં રોકાણકારોનો ભરોસો વધ્યો છે.
- બજારના નિષ્ણાત લોકેશ ઉપ્પલનું માનવું છે કે આવતા સપ્તાહે બજારમાં તેજીની આશા છે. જો વિદેશી સંકેતોથી થોડી ઘણી નરમાઇ આવે છે તો પણ સરકારની તરફથી કડક આર્થિક સુધારાના નિર્ણયો બજારને સહારો આપી શકે છે. એવામાં બજારમાં તેજી જોવા મળી શકે છે અને બજાર નવી ઊંચાઇએ પહોંચી શકે છે. Read more...
નિષ્ણાતોની દ્રષ્ટિએ
- બજારના નિષ્ણાત લોકેશ ઉપ્પલનું માનવું છે કે આવતા સપ્તાહે બજારમાં તેજીની આશા છે. જો વિદેશી સંકેતોથી થોડી ઘણી નરમાઇ આવે છે તો પણ સરકારની તરફથી કડક આર્થિક સુધારાના નિર્ણયો બજારને સહારો આપી શકે છે. એવામાં બજારમાં તેજી જોવા મળી શકે છે અને બજાર નવી ઊંચાઇએ પહોંચી શકે છે. Read more...
No comments:
Post a Comment