Tuesday, July 29, 2014

મોદીથી દૂર રહેશે કમાન્ડોઝ, ગુપ્ત વાતો લિક થવાનો ભય

કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી 'જાસૂસી પ્રકરણ' બાદ ઊભા થયેલા વિવાદની વચ્ચે એવા અહેવાલો આવ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સુરક્ષામાં તહેનાત એસપીજી સુરક્ષા કર્મીઓને થોડું અંતર જાળવી રાખવા માટે કહ્યું છે. જેથી તેઓ કોઈ ગુપ્ત વાતો સાંભળી ન શકે.
મોદીથી દૂર રહેશે કમાન્ડોઝ, ગુપ્ત વાતો લિક થવાનો ભય 
એસપીજી કમાન્ડોઝને દૂર રહેવા નિર્દેશ
 
એસપીજી સૂત્રોના કહેવા પ્રમાણે, મોદીએ આ નિર્દેશ કદાચ એટલા માટે આપ્યો છે, જેથી કોઈ તેમની ગુપ્ત વાતો સાંભળી ન જાય અને તેને લિક ન કરી દે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ નિર્દેશ બાદ એસપીજી કમાન્ડોઝની સંખ્યા વધારવામાં આવે તેવી વકી છે. Read More..

No comments:

Post a Comment