જો વડાપ્રધાન કાર્યાલયની મંજૂરી મળશે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની
અમેરિકા યાત્રા વેળાએ ન્યૂયોર્કના મેડિસન સ્કવેયર ગાર્ડન ખાતે ભારતીયોને
સંબોધી શકે છે. મેનહટ્ટનના ઈન્ડોર સ્ટેડિયમમાં લગભગ વીસ હજાર લોકોને
સમાવવાની ક્ષમતા છે.
અમેરિકામાં વસતા ભારતીય મૂળના નાગરિકોમાં મોદીનો ભારે ક્રેઝ છે. જેના આધારે
આ આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ એમએસજીના અધિકારીઓ સાથે
ગુજરાતી મૂળના ડૉ. બારાઈએ મુલાકાત કરી હતી. આ માટે રૂ. સાંઈઠ લાખનું ભાડું
ચૂકવવામાં આવશે. Read More...
No comments:
Post a Comment