દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે
આરોપ મુક્યો છે કે, ભાજપે ધારાસભ્યોનું ખરીદ વેચાણ હાથ ધર્યું છે.
ગુરૂવારે શ્રેણીબદ્ધ ટ્વિટ્સ કરીને કેજરીવાલે આરોપો મુક્યા હતા. જોકે,
ભાજપે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, કેજરીવાલ હંમેશાની જેમ જ
ખોટું બોલી રહ્યાં છે.
ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નક્વીએ કેજરીવાલના આરોપોને નકારી કાઢ્યા છે. તેમના કહેવા પ્રમાણે, જ્યારે તેમને દિલ્હીમાં સરકાર બનાવવાની તક આપવામાં આવી ત્યારે તેઓ નાસી ગયા અને પાણીમાં બેસી ગયા.
આ પહેલા શું થયું, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
ભાજપે આરોપ નકાર્યાં
ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નક્વીએ કેજરીવાલના આરોપોને નકારી કાઢ્યા છે. તેમના કહેવા પ્રમાણે, જ્યારે તેમને દિલ્હીમાં સરકાર બનાવવાની તક આપવામાં આવી ત્યારે તેઓ નાસી ગયા અને પાણીમાં બેસી ગયા.
આ પહેલા શું થયું, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
No comments:
Post a Comment