ગુજરાતમાં દેશનું ત્રાસવાદી વિરોધી
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)નું પાંચમું યુનિટ ખૂલી શકે છે. જો આ
પ્રસ્તાવને આખરી મંજૂરી મળી જશે તો મુંબઇ સહિત દેશના પશ્ચિમ ભાગમાં
ત્રાસવાદી હુમલા અથવા હાઇજેકિંગ જેવી ઘટનાઓનો સામનો કરવા એનએસજી કમાન્ડોનું
ગુજરાતમાં મથક સ્થાપવામાં આવશે.
હાલમાં કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઇ
અને મુંબઇ ખાતે તેના ચાર મથકો આવેલા છે. દેશના ચાર ભાગોમાં આવેલા એનએસજીના
મથકો સ્થાપવાનો હેતુ દેશના કોઇ પણ ખૂણે થયેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા
માટે ઝડપથી તાલીમ પામેલા કમાન્ડોને મોકલવાનો છે Read More...
No comments:
Post a Comment