ઉત્તરાખંડમાં ભારે વરસાદ સેંકડો શ્રદ્ધાળુઓ માટે આફતનું કારણ બન્યો છે.
રુદ્રપ્રયાગમાં સરસ્વતી નદી ઉપર બનેલો પુલ તણાઇ ગયો છે. જમીન ધસી પડવાના
કારણે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. આ કારણોસર બાબા રામદેવ સહિત ૬૦૦થી વધારે
શ્રદ્ધાળુઓ ફસાઇ ગયા છે. યોગગુરુ માટે આ બેવડી મુસિબતનું કારણ છે.
પરંતુ ગંગોત્રી જવાની રામદેવની 'જીદ'ના કારણે સરકારની ચિંતા વધી ગઇ છે. જોકે રામદેવના સહયોગી બાલકૃષ્ણએ જણાવ્યું છે કે બાબા રામદેવ હજુ પણ બે દિવસ ગંગોત્રીમાં રહેશે. તેમની સાથે ગયેલા તમામ લોકો સુરક્ષિત છે.
આગળ વાંચો, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય બન્યું, રુદ્રપ્રયાગમાં પુલ તૂટયો, ૧૬૪ ફસાયા
પરંતુ ગંગોત્રી જવાની રામદેવની 'જીદ'ના કારણે સરકારની ચિંતા વધી ગઇ છે. જોકે રામદેવના સહયોગી બાલકૃષ્ણએ જણાવ્યું છે કે બાબા રામદેવ હજુ પણ બે દિવસ ગંગોત્રીમાં રહેશે. તેમની સાથે ગયેલા તમામ લોકો સુરક્ષિત છે.
આગળ વાંચો, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય બન્યું, રુદ્રપ્રયાગમાં પુલ તૂટયો, ૧૬૪ ફસાયા
No comments:
Post a Comment