Tuesday, July 22, 2014

અમરનાથ યાત્રામાં સિલિન્ડર ફાટતાં આગ, ચારનાં મોત

કાશ્મીરના ગંદરબાલ જિલ્લાના બાલતાલ બેઝ કેમ્પના લંગરમાં ગેસનું સિલિન્ડર ફાટ્યું હતું. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. 
મળતી માહિતી પ્રમાણે, બાલતાલ બેઝ કેમ્પ ખાતે શિવશક્તિ લંગરમાં (શ્રદ્ધાળુઓ અને સાધુઓને જમાડવા માટે ચલાવવામાં આવતું રસોડું) રસોઈની શરૂઆત થઈ ત્યારે સિલિન્ડર ફાટ્યું હતું. 
અમરનાથ યાત્રામાં સિલિન્ડર ફાટતાં આગ, ચારનાં મોત
બાલતાલ અને પહેલગામના રૂટ પર યાત્રા પૂર્વવત રીતે ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે અમરનાથના દર્શન કરનારાઓની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઈ હતી.  Read More..

No comments:

Post a Comment