Wednesday, July 16, 2014

જો મુસલમાનો હિન્દુઓનો વિરોધ કરશે તો કેટલા દિવસ ટકશે: સિંઘલ

વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રીમો અશોક સિંઘલે કહ્યું છે કે, લોકસભાની ચૂંટણીઓ દ્વારા સાબિત થઈ ગયું છે કે, મુસલમાનોના ટેકા વગર પણ ચૂંટણીઓ જીતી શકાય છે. મુસલમાનોએ હિન્દુઓની ભાવનાઓનું સન્માન કરતાં શીખવું પડશે જ, જો તેઓ હિન્દુઓનો વિરોધ કરતા રહેશે તો કેટલા દિવસો સુધી અસ્તિત્વ ટકાવી શકશે ?
જો મુસલમાનો હિન્દુઓનો વિરોધ કરશે તો કેટલા દિવસ ટકશે: સિંઘલ 

મોદી આદર્શ સ્વયંસેવક: સિંઘલ

88 વર્ષીય અશોક સિંઘલે કહ્યું હતુંકે નરેન્દ્ર મોદી આદર્શ સ્વયં સેવક છે. તેઓ એનડીએની પહેલી સરકારથી વિપરીત હિન્દુત્વના એજન્ડા પર કામ કરી દેખાડશે. સરકારે પીછેહઠ નહીં કરે અને પીછેહઠ કરવાની જરૂર પણ નહીં પડે. 
 

No comments:

Post a Comment