Monday, July 21, 2014

રેખાએ સાત વખત અને સચિને માત્ર ત્રણ વખત સત્રમાં લીધો ભાગ

સેલેબ્રિટી સાંસદોની સંસદ પ્રત્યે ઉદાસીનતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. કોઇ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોને રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવતા હોય છે. જો આ સેલેબ્રિટી ભાગ્યે જ સંસદમાં દેખાતા હોય છે.રાજ્યસભા માટે  1999 થી 2005 સુધી સભ્ય રહેલી ગાયિકા લતા મંગેશકર હોય કે સ્વર્ગીય ચિત્રકાર એ.એફ.હુસેન (1986-1992) હોય. 
રેખાએ સાત વખત અને સચિને માત્ર ત્રણ વખત સત્રમાં લીધો ભાગ
સચિન પાસે રિટાયરમેન્ટ બાદ પણ સંસદ માટે સમય નથી

માનવામાં આવતું હતું કે સચિન રિટાયરમેન્ટ પછી સંસદમાં વધુ સમય આપશે.  પણ આ વાત ખોટી પડી હતી. રિટાયરમેન્ટ બાદ્ માત્ર એકવાર ગયા સપ્ટેમ્બરમાં સંસદમાં સચિને હાજરી આપી હતી. Read More...

No comments:

Post a Comment