લોકસભા ચૂંટણીમાં
મળેલી કારમી હાર પછી કોંગ્રેસી નેતાઓ વચ્ચે આપસમાં સંવાદહીનતાનાં કિસ્સા
સામે આવી રહ્યા છે. એવામાં એક કિસ્સો શુક્રવારે સવારે જોવા મળ્યો, જ્યારે
કોંગ્રેસની સંસદીય બાબતોની સમિતીની બેઠક રદ્દ કરવી પડી. બેઠકમાં પાર્ટી
અધ્યક્ષ સોનિયા ગાંધી સવારે 9.30 વાગે જ પહોંચી ગયા હતા, જ્યારે અન્ય
નેતાઓને 10 વાગ્યાનો સમય અપાયો હતો.
શુક્રવારે શું થયું હતું
એવું કહેવાયું છે કે સોનિયા ગાંધીએ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ હેઠળ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન જવાનું હતું. ત્યાં સંગ્રહાલયનાં ઉદ્ધઘાટન કાર્યક્રમમાં તેમણે સામેલ થવાનું હતું. Read More..
શુક્રવારે શું થયું હતું
એવું કહેવાયું છે કે સોનિયા ગાંધીએ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ હેઠળ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન જવાનું હતું. ત્યાં સંગ્રહાલયનાં ઉદ્ધઘાટન કાર્યક્રમમાં તેમણે સામેલ થવાનું હતું. Read More..
No comments:
Post a Comment