યુપીના સિતાપુર જિલ્લાના અટરિયા વિસ્તારમાં પંડિતપુરવા ગામમાં ઈન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ
થયું છે. જેમાં પાયલોટ અને સહ-પાયલોટના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં
છે.
મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં કોઈ ખામી સર્જાતા તેને જમીન પર ઉતરાણ કરાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
હેલિકોપ્ટર બરેલી બેઝેથી ઉપડ્યું હતું અને અલ્લાહબાદ એરબેઝે જઈ રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. Read More...
No comments:
Post a Comment