યુક્રેનના પૂર્વીય વિસ્તારમાં મલેશિયન એરલાઈન્સના વિમાનને ફૂંકી મરાયા બાદ ભારત પણ સક્રિય બની
ગયું છે. ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશને આ વિસ્તારમાં ઓપરેટ કરતી
એરલાઈન્સને સૂચના આપી છે કે, પૂર્વ યુક્રેનની હવાઈ સીમામાં પ્રવેશ ન કરવો.
યુરોપ તથા પૂર્વ અમેરિકાના વિસ્તારોમાં માત્ર એર ઈન્ડિયા અને જેટ એરવેઈઝની જ ફ્લાઈટો ઉડ્ડાણ ભરે છે. આથી, ડીજીસીએ સૂચના આપી છે કે, બંને એરલાઈન્સે યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવો. એર ઈન્ડિયાના કહેવા પ્રમાણે, યુક્રેનની હવાઈ સીમા પરથી ઉડ્ડાણ ન ભરવી, જેવી કોઈપણ આંતરરાષ્ટ્રીય સલાહનું તે પાલન કરશે.
Read More..
યુરોપ તથા પૂર્વ અમેરિકાના વિસ્તારોમાં માત્ર એર ઈન્ડિયા અને જેટ એરવેઈઝની જ ફ્લાઈટો ઉડ્ડાણ ભરે છે. આથી, ડીજીસીએ સૂચના આપી છે કે, બંને એરલાઈન્સે યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવો. એર ઈન્ડિયાના કહેવા પ્રમાણે, યુક્રેનની હવાઈ સીમા પરથી ઉડ્ડાણ ન ભરવી, જેવી કોઈપણ આંતરરાષ્ટ્રીય સલાહનું તે પાલન કરશે.
Read More..
No comments:
Post a Comment