ગોવામાં સહકાર વિભાગના પ્રધાન દીપક ધવાલીકરના વિવાદાસ્પદ નિવેદનથી બબાલ થઈ છે. ગોવાના પ્રધાને કહ્યું હતુ કે, તેમને આશા છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે. તમામ રાજકીય પક્ષો એ આ નિવેદનની ટીકા કરી છે.
દીપક ધાવલીકરે ગોવા વિધાનસભામાં નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ચૂંટણીમાં ભવ્ય વિજય માટેના અભિનંદન પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે ધાવલીકરે કહ્યું હતું, "મને વિશ્વાસ છે કે, મોદીજીના નેતૃત્વમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે. મને લાગે છે કે, મોદી આ દિશામાં કામ કરશે. ધાવલીકર ગોવામાં ભાજપના સહયોગી મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના નેતા છે. Read More..
વિવાદાસ્પદ નિવેદન
દીપક ધાવલીકરે ગોવા વિધાનસભામાં નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ચૂંટણીમાં ભવ્ય વિજય માટેના અભિનંદન પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે ધાવલીકરે કહ્યું હતું, "મને વિશ્વાસ છે કે, મોદીજીના નેતૃત્વમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે. મને લાગે છે કે, મોદી આ દિશામાં કામ કરશે. ધાવલીકર ગોવામાં ભાજપના સહયોગી મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના નેતા છે. Read More..
No comments:
Post a Comment