Friday, July 25, 2014

પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશ્નરને બોલાવી ભારતે ખખડાવ્યા

વિદેશ મંત્રાલયે ભારત ખાતે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશ્નરને બોલાવીને તેમને ખખડાવ્યા હતા. પાકિસ્તાનમાં મુંબઈ આતંકવાદી હુમલાનો ખટલો અટકાવી દેવામાં આવ્યો છે. જેની સામે ભારતે નારાજગી પ્રગટ કરી હતી.  
પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશ્નરને બોલાવી ભારતે ખખડાવ્યા 
26/11નો આતંકવાદી હુમલો
 
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પર તા. 26/11/2008ના થયેલા આતંકવાદી હુમલામાં 1666 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનથી આવેલા દસ આતંકવાદીઓએ ભારતમાં કાળોકેર વર્તાવ્યો હતો. Read More..


No comments:

Post a Comment