વિદેશ મંત્રાલયે ભારત ખાતે
પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશ્નરને બોલાવીને તેમને ખખડાવ્યા હતા.
પાકિસ્તાનમાં મુંબઈ આતંકવાદી હુમલાનો ખટલો અટકાવી દેવામાં આવ્યો છે. જેની
સામે ભારતે નારાજગી પ્રગટ કરી હતી.
26/11નો આતંકવાદી હુમલો
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પર તા. 26/11/2008ના થયેલા આતંકવાદી હુમલામાં
1666 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનથી આવેલા દસ આતંકવાદીઓએ ભારતમાં
કાળોકેર વર્તાવ્યો હતો. Read More..
No comments:
Post a Comment