Monday, July 28, 2014

'લોકો વચ્ચે જાવ અને સમજાવો, સારા દિવસો આવી ગયા': મોદીએ 15 ઓગસ્ટ માટે સાંસદોને આપ્યો ટાસ્ક

નરેન્દ્ર મોદી સરકારે તેના પ્રથમ બજેટમાં અપેક્ષા પ્રમાણે મોટી-મોટી જાહેરાતો કરી ન હતી. તમામ મંત્રાલયોને તા. 10મી સુધીમાં પ્રસ્તાવો પર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત તા. 14મી ઓગસ્ટ બાદ પ્રધાનમંડળમાં વિભાગોનું વિતરણ થાય તેવી પણ શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોની સાથે મુલાકાત કરી હતી.
'લોકો વચ્ચે જાવ અને સમજાવો, સારા દિવસો આવી ગયા': મોદીએ 15 ઓગસ્ટ માટે સાંસદોને આપ્યો ટાસ્ક
તમામ વિભાગો પર નજર 
 
કેબિનેટ સચિવ અજીત શેઠે સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો ને બજેટ પ્રસ્તાવો પર કામ કરવા તાકિદ કરી છે. તા. 10મી ઓગસ્ટ સુધીમાં નક્કર અહેવાલ આપવા કહ્યું છે. જેથી તા.15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લાલકિલ્લા પરથી પ્રજાજોગ સંબોધન કરે ત્યારે નક્કર અહેવાલ આપી શકે. Read More..

No comments:

Post a Comment