સાનિયા મિર્ઝાને આંધ્રપ્રદેશમાંથી અલગ થયેલા તેલંગાણાની બ્રાન્ડ એમ્બેસેડર
બનાવવામાં આવી છે. ત્યારે સાનિયાને પાકિસ્તાનની 'પુત્રવધૂ' કહીને તેલંગાણા
ભાજપના નેતા કે. લક્ષ્મણે નવો વિવાદ ઊભો કર્યો છે. તેમણે સાનિયા મિર્ઝા પર
પણ સવાલો ઉઠાવ્યા હતા.
તેલંગાણાની ધારાસભામાં બોલતી વખતે લક્ષ્મણે કહ્યું હતું, "સાનિયા મિર્ઝાએ
અલગ તેલંગાણા માટેના કોઈ આંદોલનમાં ક્યારેય ભાગ લીધો ન હતો. સાનિયાનો જન્મ
થયો અને પાછળથી હૈદરાબાદમાં સ્થાયી થઈ હતી. આથી તે 'સ્થાનિક' નથી. Read More..
No comments:
Post a Comment