Monday, July 21, 2014

અમદાવાદમાં પાક.ડેલિગેશનનો વિરોધ કરતા શિવસેનાના નવ કાર્યકરોની અટકાયત

શહેરના પ્રસિધ્ધ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અભ્યાસ માટે પાકિસ્તાનનું એક ડેલિગેશન અમદાવાદ આવ્યું છે. સવારે પાકિસ્તાની ડેલિગેશન રિવરફ્રન્ટની મુલાકાતે પહોંચ્યુ હતુ. જ્યા શિવસેનાના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતુ. પોલીસે વિરોધ કરી રહેલા શિવસેનાના નવ કાર્યકરોની અટકાયત કરી હતી.
અમદાવાદમાં પાક.ડેલિગેશનનો વિરોધ કરતા શિવસેનાના નવ કાર્યકરોની અટકાયત 
લાહોર કમિશનર રાશિદ મહમુદ લંગરિયાલના વડાપણ હેઠળ ગુજરાત આવેલા આ પ્રતિનિધિ મંડળમાં લાહોર ડેવલપમેન્ટ ઓથોરિટીના ડિરેક્ટર જનરલ અહમદ ખાન ચિમા, સ્ટ્રેટેજિક પોલીસ યુનિટના વડા મોઝમ સિરપા અને ટેકનિકલ એક્સપર્ટ મુસ્તફા કમાલનો પણ સમાવેશ થાય છે.  Read More..

No comments:

Post a Comment