ગુજરાતના રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાની બદલી મિઝોરમ કરવાની
સાથે રાજસ્થાનના રાજ્યપાલ માર્ગારેટ આલ્વાને ગુજરાતના રાજ્યપાલ તરીકેનો
વધારાનો ચાર્જ સંભાળવા પણ આદેશ થવાથી માર્ગારેટ આલ્વાએ સોમવારે ગુજરાતના
રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરીને ચાર્જ સંભાળી લીધો છે.
શપથ વિધિ બાદ નવનિયુક્ત રાજ્યપાલ માર્ગારેટ આલ્વાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણું કામ થયું છે. હાલ અહીં મહિલા મુખ્યમંત્રી છે. આજકાલ બધુ ગુજરાતના જ હાથમાં છે.
એકાદ દિવસમાં કમલાજીને વિદાય આપવામાં આવશે આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...
શપથ વિધિ બાદ નવનિયુક્ત રાજ્યપાલ માર્ગારેટ આલ્વાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણું કામ થયું છે. હાલ અહીં મહિલા મુખ્યમંત્રી છે. આજકાલ બધુ ગુજરાતના જ હાથમાં છે.
એકાદ દિવસમાં કમલાજીને વિદાય આપવામાં આવશે આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...
No comments:
Post a Comment