ગયા અઠવાડિયે નવીદિલ્હી ખાતે મહારાષ્ટ્ર સદનમાં શિવસેનાના સાંસદોએ જે કાંઈ
ઘટ્યું, તેનો શિવસેનાએ બચાવ કર્યો છે અને તેના સાંસદોની હિમાયત કરી છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં ગુરૂવારે પ્રકાશિત થયેલા લેખમાં જણાવવામાં
આવ્યું છે કે, ઘટનાને પરિપેક્ષ્યની બહાર ચગાવવામાં આવી અને તેને કોમી રંગ
આપવામાં આવ્યો છે.
બુધવારે વિવાદ બહાર આવ્યા બાદ હાફિઝ સઈદે હૈશટેગ ForcedToBreakFast
સાથે પાંચ ટ્વિટ્સ કર્યાં હતા. સઈદે લખ્યું, હું ભારત સરકારની નિંદા કરું
છું. શિવસેનાનું આ કૃત્ય માનવતાને માટે કલંક છે. આ સીધી રીતે મુસ્લિમોના
મુલ્યો પર હુમલા સમાન છે. Read More..
હાફિઝ સઈદે ઓક્યું ઝેર
No comments:
Post a Comment