બુધવારે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી. જેમાં આગામી અધ્યક્ષ તરીકે અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા રાજનાથસિંહે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ સંદર્ભે બુધવારે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી ત્યારે રાજનાથસિંહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન મહાસચિવ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, નાણાપ્રધાન અરૂણ જેટલી, વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોશી મંચ પર હતા. આ પહેલા રાજનાથસિંહે તેમનું પદ છોડ્યું હતું.
એક સિદ્ધિ, જે અમિત શાહને લઈ ગઈ ભાજપના સર્વોચ્ચ પદ સુધી. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
આ સંદર્ભે બુધવારે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી ત્યારે રાજનાથસિંહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન મહાસચિવ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, નાણાપ્રધાન અરૂણ જેટલી, વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોશી મંચ પર હતા. આ પહેલા રાજનાથસિંહે તેમનું પદ છોડ્યું હતું.
એક સિદ્ધિ, જે અમિત શાહને લઈ ગઈ ભાજપના સર્વોચ્ચ પદ સુધી. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
No comments:
Post a Comment