સહારનપુરમાં ગુરુદ્વારાની જમીન વિવાદ મુદ્દે શરૂ થયેલી હિંસા બાદ તંગદિલી હજુ યથાવત્ છે. વહીવટીતંત્રે
પરિસ્થિતિ પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લીધી છે. તોફાનીઓ પર નજર રાખવા
દેશમાં પહેલી વખત આ અખતરો થયો છે.
આઈજી અશોક શર્માના જણાવ્યા અનુસાર
શહેરની ગલીઓ એટલી સાંકડી છે કે પોલીસને પેટ્રોલિંગમાં તકલીફ પડી રહી છે.
તોફાનીઓ તેનો ફાયદો ઉઠાવી રાહ્યા છે. Read More..
No comments:
Post a Comment