Monday, July 28, 2014

સહારનપુરમાં હિંસા માટે સંઘ જવાબદાર : આઝમખાન

સહારનપુરમાં ગુરુદ્વારાની જમીન વિવાદ મુદ્દે શરૂ થયેલી હિંસા બાદ તંગદિલી હજુ યથાવત્ છે. વહીવટીતંત્રે પરિસ્થિતિ પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લીધી છે. તોફાનીઓ પર નજર રાખવા દેશમાં પહેલી વખત આ અખતરો થયો છે.
સહારનપુરમાં હિંસા માટે સંઘ જવાબદાર : આઝમખાન 
આઈજી અશોક શર્માના જણાવ્યા અનુસાર શહેરની ગલીઓ એટલી સાંકડી છે કે પોલીસને પેટ્રોલિંગમાં તકલીફ પડી રહી છે. તોફાનીઓ તેનો ફાયદો ઉઠાવી રાહ્યા છે.  Read More..

No comments:

Post a Comment