જમ્મુ અને કાશ્મીરના આરએસપુરી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ
વિરામના ભંગની વધુ એક ઘટના ઘટી છે. અહીં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા
સંઘર્ષ વિરામ ભંગમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે, જ્યારે ત્રણ અન્યો ઘાયલ
થયા છે.
કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, અગાઉ યુપીએ સરકાર દ્વારા કોઈપણ પગલું લેવામાં આવતું તો મોદી દ્વારા બિરયાનીની જ્યાફત ઉડાવવાની વાત કરવામાં આવતી હતી. હવે તેઓ 20 થાળી ભોજન જમાડવા તૈયાર હોય તેમ જણાય છે
Read More..
કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, અગાઉ યુપીએ સરકાર દ્વારા કોઈપણ પગલું લેવામાં આવતું તો મોદી દ્વારા બિરયાનીની જ્યાફત ઉડાવવાની વાત કરવામાં આવતી હતી. હવે તેઓ 20 થાળી ભોજન જમાડવા તૈયાર હોય તેમ જણાય છે
Read More..
No comments:
Post a Comment