Friday, July 18, 2014

ST બસમાંથી ઉતર્યા PMનાં પત્ની જશોદાબેન, લોકોને કર્યાં નમસ્કાર

એસ.ટી.બસમાંથી ઉતરતા આ કોઈ સામાન્ય નહિ‌, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન છે. ગુરુવારે તેઓ પાટણ આવ્યા હતા. આમ આદમીની જેમ રીક્ષામાં બેસી પરીચીત જ્વેલર્સના ત્યાં ગયા હતા. જ્યાં તેમણે વીંટીની ખરીદી કરી હતી. પરંતુ એમને જોવા લોકો એકત્ર થતાં માત્ર નમસ્કાર કરી તેઓએ શાંતિથી ચાલતી પકડી હતી.
ST બસમાંથી ઉતર્યા PMનાં પત્ની જશોદાબેન, લોકોને કર્યાં નમસ્કાર
પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનના ખબર અંતર પૂછતાની સાથે જ સ્ટેટ તેમજ સેન્ટ્રલ આઇબી વધુ સતર્ક બની છે

No comments:

Post a Comment