Friday, July 25, 2014

નવા ચહેરા: અમિત શાહની ટીમમાં નવા સાત મહાસચિવોને મળશે સ્થાન

ભાજપના અધ્યક્ષ અમીત શાહ તેમની ટીમમાં મોટા ભાગના નવા ચહેરાને સ્થાન આપશે. હાલના સાત મહાસચિવોની વિદાય નિ‌શ્ચિ‌ત છે. સંગઠન અને સરકારમાં સમન્વયની જવાબદાર ગૃહમંત્રી રાજનાથસિંહને સોંપાય તેવી શક્યતા છે. અમીત શાહે તેમની સંભવિત ટીમ અંગે ગુરુવારે સંઘ અને ભાજપના નેતા સાથે મેરેથોન બેઠક કરી હતી. 
નવા ચહેરા: અમિત શાહની ટીમમાં નવા સાત મહાસચિવોને મળશે સ્થાન 
સંઘના નેતાઓ મોદીને મળ્યા
 
બેઠક બાદ રાત્રે ભોજન પર સંઘના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન આવનારી વિધાનસભાની ચૂંટણી, સંઘ, પાર્ટી‍ અને સરકાર વચ્ચે સમન્વય અંગે ચર્ચા થઈ હતી. Read More..

No comments:

Post a Comment