એક સમયે અમદાવાદમાં આશ્રમ રોડ પર નહેરુબ્રિજના નાકે આવેલી મોહીનાબા સ્કૂલના
પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા આનંદીબહેન પટેલ આજે ગુજરાત સરકારના
મહેસૂલમંત્રી છે અને એક અગ્રણી મહિલા નેતા છે. ગુજરાતના રાજકારણમાં જો
મુખ્ય પાંચ કે દસ રાજકીય નેતાઓની વાત કરવામાં આવે, તો આ નેતાઓમાં આનંદીબહેન
પટેલનો ચોક્કસ સમાવેશ કરવો પડેhttp://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-c-69-975041-NOR.html
No comments:
Post a Comment