Tuesday, November 26, 2013

રાજેશે આરુષિ-હેમરાજનાં ગળાં કાપ્યાં,આજીવન કેદ કે ફાંસી?


લોકો કહેવા લાગ્યા હતા કે 'આરુષિને બધાએ મારી કે કોઇએ નથી મારી?’ હત્યા થયે સાડાપાંચ વર્ષ થઇ ગયા હતા. સીબીઆઇ નક્કી નહોતી કરી શકતી કે હત્યારો કોણ છે. પરંતુ વિલંબથી પણ આખરે નિર્ણય આવ્યો. રાજેશ અને નૂપુર તલવારે જ પુત્રી આરુષિની હત્યા કરી હતી. માતા-પિતા જ હતા હત્યારા. સોમવારે સીબીઆઇ કોર્ટે નિર્ણય આપ્યો.ન્યાયાધીશ શ્યામલાલે પોતાના નિર્ણયમાં કહ્યું કે ધર્મો રક્ષતિ રક્ષત.અર્થાત જે ધર્મની રક્ષા કરે છે તેની જ રક્ષા ધર્મ કરે છે. માતા-પિતા જ દોષિત છે. ૧૪ વર્ષની ઉંમરે આરુષિની હત્યા થઇ છે

No comments:

Post a Comment