Wednesday, November 13, 2013

ગુથ્થી વિના ફીક્કી બનશે કપિલની નાઈટ્સ, કેમ પડી ગુંચવણ?

ટીવી કોમેડી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' બ્રિટિશ શો 'ધ કુમાર એટ નં. 42' પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે. આ શો શરૂઆતથી જ દર્શકોમાં લોકપ્રિય બની ગયો હતો. કપિલ શર્મા અને ગુથ્થી ઉર્ફે સુનીલ ગ્રોવર જબરજસ્ત લોકપ્રિય થઈ ગયા છે. ઘણાં દર્શકો માત્રને માત્ર ગુથ્થીને જોવા માટે આ શો જોતા હોય છે. 
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુનીલે પોતાના પેકેજમાં વધારો માંગ્યો છે અને નિર્માતાઓએ વધારે પૈસા આપવાની ના પાડી અને તેથી જ સુનીલ ગ્રોવરે આ શો છોડી દીધો છે. 
 
(શા માટે ગુથ્થીએ છોડ્યો શો, જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક...

No comments:

Post a Comment