જો તમે પણ પીએફ સાથે સંબંધ ધરાવો છે અને તમારા પગારમાંથી પણ પીએફની રકમ
કપાય છે તો હવે તમારા માટે એક મોટી ખુશખબરી આવી ગઇ છે. આ ખુશખબરી તમારી
નોકરી છોડવાથી લઇને નવી નોકરી મેળવવા સુધીના તમામ સમાચારથી જોડાયેલી છે.
જી હા, હવે આ સુવિધા તમારી તમામ સમસ્યાઓને ચપટીમાં સૉલ્વ કરી દેશે. હાલ આ સુવિધા અત્યારે ફક્ત 1 વર્ષ માટે જ મળી રહી છે. વાત એમ છે કે રિટાયર્ડ ફંડ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) પોતાના પાંચ કરોડથી વધુ ખાતેદારોને ગયા નાણાંકીય વર્ષની જેમ આ વર્ષે પણ જમા રકમ પર ઓછામાં ઓછું 8.5 ટકા વ્યાજ આપશે. આ સંબંધમાં નિર્ણય આવતા મહિને લેવાય શકે છે.
અગાઉ કેટલાં ટકા વ્યાજ મળતું અને શું છે આની પ્રક્રિયા તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.
જી હા, હવે આ સુવિધા તમારી તમામ સમસ્યાઓને ચપટીમાં સૉલ્વ કરી દેશે. હાલ આ સુવિધા અત્યારે ફક્ત 1 વર્ષ માટે જ મળી રહી છે. વાત એમ છે કે રિટાયર્ડ ફંડ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) પોતાના પાંચ કરોડથી વધુ ખાતેદારોને ગયા નાણાંકીય વર્ષની જેમ આ વર્ષે પણ જમા રકમ પર ઓછામાં ઓછું 8.5 ટકા વ્યાજ આપશે. આ સંબંધમાં નિર્ણય આવતા મહિને લેવાય શકે છે.
અગાઉ કેટલાં ટકા વ્યાજ મળતું અને શું છે આની પ્રક્રિયા તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.
No comments:
Post a Comment