Monday, November 18, 2013

PFના જરૂરી સમાચાર, આવતા મહિનાથી નોકરિયાતને થશે ફાયદો

જો તમે પણ પીએફ સાથે સંબંધ ધરાવો છે અને તમારા પગારમાંથી પણ પીએફની રકમ કપાય છે તો હવે તમારા માટે એક મોટી ખુશખબરી આવી ગઇ છે. આ ખુશખબરી તમારી નોકરી છોડવાથી લઇને નવી નોકરી મેળવવા સુધીના તમામ સમાચારથી જોડાયેલી છે.

જી હા, હવે આ સુવિધા તમારી તમામ સમસ્યાઓને ચપટીમાં સૉલ્વ કરી દેશે. હાલ આ સુવિધા અત્યારે ફક્ત 1 વર્ષ માટે જ મળી રહી છે. વાત એમ છે કે રિટાયર્ડ ફંડ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) પોતાના પાંચ કરોડથી વધુ ખાતેદારોને ગયા નાણાંકીય વર્ષની જેમ આ વર્ષે પણ જમા રકમ પર ઓછામાં ઓછું 8.5 ટકા વ્યાજ આપશે. આ સંબંધમાં નિર્ણય આવતા મહિને લેવાય શકે છે.

અગાઉ કેટલાં ટકા વ્યાજ મળતું અને શું છે આની પ્રક્રિયા તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

No comments:

Post a Comment