Monday, November 18, 2013

વાજપેયીને ભારતરત્ન શા માટે નહીં

ભાજપે રવિવારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શા માટે દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે સચિન તેંડુલકરને વિજ્ઞાની રાવને પણ ભારતરત્ન મળવો જ જોઈતો હતો.

રાજ્યસભામાં વિપક્ષના નેતા રવિશંકર પ્રસાદે અહીં કહ્યું કે 'સચિન તેંડુલકર અને વિજ્ઞાની સીએનઆર રાવને ભારતરત્ન આપવાની જાહેરાત થઈ છે. હું તેમને અભિનંદન આપું છું. પરંતુ હું આજે એક પ્રશ્ન ઉઠાવું છું કે અટલ બિહારી વાજપેયીને શા માટે ભારતરત્ન નહીં ? તેમણે છત્તીસગઢ રાજ્યની રચનામાં યોગદાન આપ્યું અને તેઓ સૌથી લોકપ્રિય વડાપ્રધાન હતા...’
આગલ વાંચો વધુ માહિતી

No comments:

Post a Comment