Tuesday, November 26, 2013

જાસૂસીકાંડમાં સરકારે જ નીમી દીધું તપાસપંચઃ ‘સાહેબ’ માટે ‘કવાયત’ કે ‘કરામત’?

ગુજરાત સરકાર દ્વારા એટીએસ, આઈબી જેવી સુરક્ષા એજન્સીઓની મદદથી રાજ્યની એક મહિલા આર્કિટેકટ અને અન્ય એક સનદી અધિકારીની જાસૂસી કરાવી હોવાના દેશભરમાં ગાજેલા વિવાદમાં આજે એક આશ્ચર્યજનક નિર્ણયમાં ગુજરાત સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ બે સભ્યોના પંચની રચના કરી છે અને સમગ્ર મામલે તપાસ યોજી ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સરકારને સુપરત કરવાનો આદેશ આપ્યો છે

 

No comments:

Post a Comment