Tuesday, November 26, 2013

આરૂષિ હત્યાકાંડ : દીકરીને નોકર સાથે કઢંગી હાલતમાં જોઇ અને...

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી તરીકે કુખ્યાત થયેલા આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટ આજે ચુકાદો આપ્યો છે. લગભગ સાડા પાંચ વર્ષ પુરાણા આ કેસમાં આરુષિના પિતા રાજેશ તલવાર તથા માતા નુપુર તલવાર સામે ચુકાદો આપવામાં આવ્યો છે. તેમની સામે પંદર મહિના સુધી કેસ ચાલ્યો હતો.
ડેન્ટિસ્ટ દંપત્તિ રાજેશ અને નુપુર પર તેમની 14 વર્ષી પુત્રી આરુષિ તથા તેમના નોકરની હત્યા કરીને પૂરાવાઓનો નાશ કરવાનો આરોપ છે. તા. 15-16 મે 2008 દરમિયાન રાત્રીના સમયે નોઈડાના જલવાયુ વિહારમાં તલવાર દંપતિના ઘરમાં હત્યા થઈ હતી

No comments:

Post a Comment