દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી તરીકે કુખ્યાત થયેલા આરુષિ-હેમરાજ મર્ડર
કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટ આજે ચુકાદો આપશે. લગભગ સાડા પાંચ વર્ષ પુરાણા આ
કેસમાં આરુષિના પિતા રાજેશ તલવાર તથા માતા નુપુર તલવાર સામે ચુકાદો આપવામાં
આવશે. તેમની સામે પંદર મહિના સુધી કેસ ચાલ્યો હતો.read
No comments:
Post a Comment