Monday, November 25, 2013

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રીનો ચુકાદો ગમે તે ઘડીએ, તલવાર દંપતિ પાછલા દરવાજે અદાલતમાં

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી તરીકે કુખ્યાત થયેલા આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટ આજે ચુકાદો આપશે. લગભગ સાડા પાંચ વર્ષ પુરાણા આ કેસમાં આરુષિના પિતા રાજેશ તલવાર તથા માતા નુપુર તલવાર સામે ચુકાદો આપવામાં આવશે. તેમની સામે પંદર મહિના સુધી કેસ ચાલ્યો હતો.read

No comments:

Post a Comment