નારાયણ સાંઈની લાઈફ સ્ટાઈલ લીબિયાના એક જમાનાના પ્રમુખ ગદ્દાફીની લાઈફ
સ્ટાઈલ જેવી જ હોવાની વાતનો ઈનકાર થઈ શકે તેમ નથી. ગદાફી મહિલા બોડીગાર્ડ
રાખતો, નારાયણ પણ પાંચ-છ યુવતીઓને પોતાની બોડીગાર્ડ તરીકે રાખતો હતો.
ગદ્દાફીને જે યુવતી પસંદ પડતી તેને તે ભોગવતો હતો. નારાયણ સાંઈ પણ પસંદગીની
યુવતીને ભોગવતો હતો. ગદાફીની જેમ નારાયણ પણ યુવતીઓ પર જોર જુલમ કરતો હતો.
બંને સત્તાના નશામાં મદમસ્ત બન્યા હતાં. ગદ્દાફીનો અંત અમેરિકાએ લાવી દી
આસારામ અખૂટ સંપત્તિ અને અપાર પ્રતિષ્ઠાનો ધણી હતો. આ પૈસા અને પ્રતિષ્ઠાના જોરે ઘણાં ખોટાં-ખરાં કામો કરી સંસારી સાધુ આસારામે તેનાં બે સંતાનોને પણ પરણાવ્યાં છે. જોકે, ખુદ આસારામ કે તેનાં બંને સંતોનો પૈકી એકેયનું લગ્નજીવન સુખરૂપ રહ્યું નથી. બાપથી બેટો સવાયો એ કહેવતને નારાયણ સાચી પાડી રહ્યો છે.
ધો હતો તો નારાયણ સાંઈનો સૂર્યાસ્ત થઈ રહ્યો હોય તેવા સમાચાર રોજબરોજ આવી રહ્યા છે.
વંઠેલ નબીરા જેવા નારાયણે તેના બાપુને બ્લેકમેઇલ કરી પોતાની જાતને મોટા ભગવાન તરીકે ઘોષિત કરાવ્યો હતો. ચારિત્ર્યહીન નારાયણને તેની પત્નીએ છોડી દીધો તો આસારામના ચંચુપાતે તેની દીકરીના લગ્નજીવનનો અંત લાવી નાંખ્યો હતો. જ્યારે આસારામની પત્ની તેની સાથે રહે તો છે પણ નામ પૂરતી. પોલીસની પૂછપરછમાં લક્ષ્મીએ અત્યાર સુધી છાતીમાં ધરબી રાખેલી વેદના ઠાલવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. લોકોને સુખ-શાંતિથી કઇ રીતે જીવાય એનો ઉપદેશ આપનારા આસારામ તેમના પરિવારને સંભાળી શક્યા નથી.
વિદેશી આંતરવસ્ત્રોનો શોખીન સાંઈ આસારામને બ્લેકમેલ કરીને બની બેઠો મોટા ભગવાન વાંચો આગળ..
read more
http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-c-99-490440-NOR.html
આસારામ અખૂટ સંપત્તિ અને અપાર પ્રતિષ્ઠાનો ધણી હતો. આ પૈસા અને પ્રતિષ્ઠાના જોરે ઘણાં ખોટાં-ખરાં કામો કરી સંસારી સાધુ આસારામે તેનાં બે સંતાનોને પણ પરણાવ્યાં છે. જોકે, ખુદ આસારામ કે તેનાં બંને સંતોનો પૈકી એકેયનું લગ્નજીવન સુખરૂપ રહ્યું નથી. બાપથી બેટો સવાયો એ કહેવતને નારાયણ સાચી પાડી રહ્યો છે.
ધો હતો તો નારાયણ સાંઈનો સૂર્યાસ્ત થઈ રહ્યો હોય તેવા સમાચાર રોજબરોજ આવી રહ્યા છે.
વંઠેલ નબીરા જેવા નારાયણે તેના બાપુને બ્લેકમેઇલ કરી પોતાની જાતને મોટા ભગવાન તરીકે ઘોષિત કરાવ્યો હતો. ચારિત્ર્યહીન નારાયણને તેની પત્નીએ છોડી દીધો તો આસારામના ચંચુપાતે તેની દીકરીના લગ્નજીવનનો અંત લાવી નાંખ્યો હતો. જ્યારે આસારામની પત્ની તેની સાથે રહે તો છે પણ નામ પૂરતી. પોલીસની પૂછપરછમાં લક્ષ્મીએ અત્યાર સુધી છાતીમાં ધરબી રાખેલી વેદના ઠાલવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. લોકોને સુખ-શાંતિથી કઇ રીતે જીવાય એનો ઉપદેશ આપનારા આસારામ તેમના પરિવારને સંભાળી શક્યા નથી.
વિદેશી આંતરવસ્ત્રોનો શોખીન સાંઈ આસારામને બ્લેકમેલ કરીને બની બેઠો મોટા ભગવાન વાંચો આગળ..
read more
http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-c-99-490440-NOR.html
No comments:
Post a Comment