Monday, November 25, 2013

પત્રકારોના સવાલ, મોદીના જવાબઃ કોઈ 'દાઝ્યા' કોઈ 'ઘાયલ'!

બિહારના પટનામાં ગુજરાતના મુખ્યમંત્રી અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ આઇબી દ્વારા સતત એલર્ટ આપવામાં આવી રહ્યાં છે કે મોદી આતંકવાદીઓના નિશાને છે. તાજેતરમાં જ આઇબીએ ઇનપુટ આપ્યા કે નરેન્દ્ર મોદી પર પત્રકારના વેશમાં આતંકવાદી હુમલો થઇ શકે છે.

No comments:

Post a Comment