આત્મહત્યા કરનાર અભિનેત્રી જિયા ખાનની માતા રાબિયા ખાન પોતાની પુત્રીની
હત્યા થઈ છે એવું શા માટે કહે છે તેનો ઉદ્દેશ સાફ નથી, એમ કહીને જુહુ
પોલીસે જિયા ખાનનો મૃતદેહ ફરીથી કબરમાંથી કાઢીને તપાસ કરવાનો ઈનકાર કરી
દીધો છે. હાલમાં મુંબઈ હાઈ કોર્ટે જિયા ખાન આત્મહત્યા પ્રકરણે ફરીથી તપાસ
કરવાના આપેલા આદેશ અન્વયે પોલીસે અડધો અહેવાલ અંધેરી કોર્ટમાં રજૂ કર્યો
છે.
No comments:
Post a Comment